મુંબઈ-
દેશમાં કોપોરેટ ક્ષેત્ર દ્વારા તેના કર્મચારીઓને પણ વેકસીનેશન માટે તૈયારી કરી છે અને રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડિરેકટર નીતા અંબાણીએ કંપનીના તમામ કર્મચારીઓને વેકસીનેશન માટે રજીસ્ટ્રેશન કરાવી લેવા સૂચના આપી છે. રીલાયન્સ આ વેકસીનેશનનો તમામ ખર્ચ ઉઠાવશે. કર્મચારીઓ ઉપરાંત તેના કુટુંબનું વેકસીનેશન પણ કંપની જ કરાવશે. નીતા અંબાણીએ કર્મચારીઓને મોકલેલા એક ઈમેલમાં જણાવ્યું હતું કે દરેક કર્મચારી તેના પતિ અથવા પત્ની-સંતાનો અને કર્મચારીઓના માતા-પિતાનું વેકસીનેશન કરવામાં આવશે અને આપણે સૌ સાથે મળીને કોરોનાની મહામારીને પાછળ હટાવવામાં સફળતા મેળવશું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments