રાનકુવા,તા,૬
નવસારી જિલ્લાકક્ષાનો ૭૧ મો વન મહોત્સવ કાર્યક્રમ ચીખલી તાલુકાના કુકેરી ખાતે યોજાયો હતો.આ પ્રસંગે જિલ્લાપંચાયત પ્રમુખ ડો.અમિતાબેનપટેલે જણાવ્યું હતું કે, વન અને વૃક્ષોની જાળવણી અને રક્ષણ માટે લોકજાગૃતિ અને લોક સહકાર મેળવવા માટે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આજે દેશમાં વસ્તી વધારાની સાથે વૃક્ષોનું નિકંદન થઇ રહયું છે. તેનું સમતોલન જાળવવા માટે જયારે ઍક વૃક્ષ કપાઇ તો તેની સામે બીજાપાંચ વૃક્ષોનું વાવેતર કરવું જાઇઍ. સરકારની વિવિધ યોજનાઓનો ખેડૂતમિત્રોઍ લાભ લેવો જાઇઍ. સંસ્થાઓ, ઍન.જી.ઓ.,મંડળી ઓ,પંચાયતના સરપંચો, શાળાઓઍ કંમ્પાઉન્ડમાં, ગામમાં આવવા-જવાના રસ્તાઓ ઉપર વૃક્ષનું વાવેતર કરી કાળજી લઇ ઉછેરવા અનુરોધ કર્યો હતો. સામાજીક વનીકરણ વિભાગ દ્વારા લોકોને પોતાના ઘરઆંગણે, ખેતરમાં શેઢાપાળે માટે રોપાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments