ભોપાલ-
મધ્યપ્રદેશના છતરપુરમા આજે માર્ગ અકસ્માતની દુર્ઘટના ઘટી. જેમાં મહિલા, બાળકો સહિત ૮ લોકોના કરૂણ મૃત્યુ થયા હતા. આ એક્સિડન્ટ જિલ્લાના ચંદ્રનગર ચોકી વિસ્તારમા થયુ હતુ.
જ્યારે, આ એક્સિડન્ટમા ૩ લોકો ઘાયલ થયા હતા, તેમને સારવાર માટે જિલ્લાની હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા. સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ, ૩ લોકો બાઈક પર ચંદ્રનગરથી છતરપુર તરફ જઇ રહ્યા હતા. ત્યારે જ સામેથી ઝડપથી આવી રહેલી સ્કોર્પિયોએ ત્રણ બાઇકને ટક્કર મારી હતી.
ટક્કર એટલી જાેરદાર હતી કે, રોડ પર લાશના ઢગલા થઇ ગયા હતા. આ એક્સિડન્ટમા ૪ બાળકો, ૨ મહિલાઓ અને ૨ પુરુષો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા. જાે કે એક્સિડન્ટ વિશે જાણકારી મળતા જ ઘટના સ્થળે સ્વાસ્થ્ય વિભાગ અને પોલીસની ટીમ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામા આવ્યા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments