અમદાવાદ-
ગુજરાતમાં કોરોના કેસ દિવાળી બાદ આશ્ચર્ય જનક રીતે વધી રહ્યા છે. ત્યારે ભાજપના નેતા રેલીઓ અને કાર્યક્રમો યોજી રહ્યા છે. કોરોના સંકટ વચ્ચે પણ ભાજપના નેતાઓને સન્માનમાં જ રસ છે. MLA આત્મારામ પરમારનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. એટલું જ નહીં પણ સુરતના કરંજ ગામમાં આત્મારામ પરમારે રેલી પણ યોજી હતી. સન્માન રેલીમાં આવેલા લોકોમાં કેટલાક માસ્ક વિના નજરે પડ્યા એટલું જ નહીં પરંતુ સામાજિક અંતરના પણ ધજાગરા ઉડ્યા હતા. આ કાર્યક્રમથી લોકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું તો જવાબદાર કોણ? જનતાને બધા નિયમો લાગુ પડે છે, નેતાઓને છૂટ્ટો દોર કેમ? એ સવાલે આજે આમ જનતા પુછી રહી છે. જોકે હાલ દિવાળીના તહેવારો બાદ રાજયમાં ફરિ કોરોના એ ઉથલો માર્યો છે. જેને પગલે રાજયના મહાનગરોમાં ફરિથી કરફર્યુ લાદવાની ફરજ પડી છે. ત્યારે આ બધી જ વાતોથી બે ખબર પ્રજાના પ્રતિનિધીઓ રેલીઓમાં વયસ્ત જોવા મળી રહ્યા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments