વડોદરા : વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર નિસારબાપુના પુત્રી સંજીદાબેગમ નાસિરહુસૈન સૈયદે કોંગ્રેસ પાસે વોર્ડ-૬માંથી ટીકીટ માગી હતી. પરંતુ મળી નહોતી.આનાથી નારાજ સંજીદાબેગમે એનસીપીમાંથી ઉમેદવારી કરીહતી.આ ઉમેદવારીપત્ર તેઓએ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જીપીસીસીના પ્રવક્તા ઋત્વિજ જાેશી, વડોદરાના માયનોરીટીના અધ્યક્ષ અલ્તાફહુસૈન કાદરી ઉર્ફે ગુડ્ડૂભાઈની સમજાવટથી માની જતા એનસીપીમાંથી ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું હતું. તેમજ પુનઃ અગાઉની માફક કોંગ્રેસમાં જાેડાઈને વોર્ડ-૬ની કોંગ્રેસની પેનલને સમર્થન આપીને જંગી બહુમતીથી જીતાડી આપવાનું વચન આપ્યું હતું. આ પ્રસંગે નેતાઓ ઉપરાંત પ્રભુ સોલંકી, કોંગ્રેસના વોર્ડ-૬ના ઉમેદવારો પાર્વતીબેન સોલંકી, હેમાંગીનીબેન સોલંકી,હેમંત આમરે, જુનેદ પઠાણ અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments