નડિયાદ : પિંગક્ષા સમાજ સેવા એન્ડ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે નડિયાદમાં સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરાઇ હતી. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં 250થી વધુ ચવાણાની કિટોનું વિતરણ કરાયું હતું. શહેરના મિશન રોડ, રામતલાવડી, સંતરામ મંદિર, માઇ મંદિર, નિલકંઠ મહાદેવ મંદિર, વલ્લભ નગર મહાદેવ મંદિર, શનિદેવ મંદિરે, ગીતાંજલિ રોડ વિસ્તારોમાં જરૂરિયાત મંદ બાળકો અને વૃદ્ધોને આ કીટ અપાઇ હતી. આ સેવાકીય પ્રવૃત્તિમાં ટ્રસ્ટના પ્રમુખ હર્ષદકુમાર વાઘેલા સહિત અન્ય યુવાનો ભુમિત પરમાર, રાહુલ રાવલ, મનોજ પટેલ, વિજય તળપદા, લુઇસ ટેલર હાજર રહ્યા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments