વડોદરા, તા. ૨૧
દસ વર્ષિય મલ્લખંબ ખેલાડી શૌર્યજીત ખૈરે વડોદરાની નામાંકિત ૧૫૦ વર્ષ જૂના પ્રો.માણિક રાવજી શ્રી જુમ્માદાદા વ્યાયામ મંદિર, દાંડીયાબજાર ખાતે કોચ વિલાસ પારકર , જીત સપકાળ અને અમેય પવારના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી છે. તેઓએ ે તાજેતરમાં યોજાયેલ ૩૬માં નેશનલ ગેમ્સ અંતર્ગત મલ્લખંબમાં રાજયની ટીમમાં પંસદગી પામીને તૃતીય ક્રમાંક મેળવ્યો હતો. તે સિવાય હાલમાં રાષ્ટ્રપતિ દ્વારા વિજ્ઞાન ભવન , નવી દિલ્હી ખાતે યોજાનાર એવોર્ડ સમાંરભમાં મલ્લખંબ ખેલાડી શૌર્યજીત ખૈરેને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. માત્ર દસ વર્ષની નાની ઉંમરમાં મોટી સિધ્ધી મેળવતા પરીવારજનો , પ્રો.માણિક રાવજી શ્રી જુમ્માદાદા વ્યાયામ મંદિર સંસ્થા તેમજ સમગ્ર શહેરનું ગૌરવ વધાર્યુ હતું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments