વડોદરા : જાણીતા ધારાશાસ્ત્રી નિરજ જૈન રચિત નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા કામનાથ મહાદેવ મંદિરના ઐતિહાસીક ઓવારાની સફાઇ હાથ ધરવામાં આવી છે. જેમાં ૪૨માંથી ૨૮ પગથીયાની સફાઇ થઇ છે. માટીમાં દબાયેલા અન્ય પગથીયા બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. સાથે અટલ અખાડાના સંતોની સમાધિઓ મળી આવી છે. જે પૈકી ત્રણ સમાધીઓના રિનોવેશનની જવાબદારી ગૌરક્ષા સમિતિના સચિન સોની, સામાજીક અગ્રણી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પાંચ સમાધિના રિનોવેશનના અને ભાજપના અગ્રણી અજીત પટેલે મહાદેવના મંદિરને કલરકામની જવાબદારી લીધી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments