દિલ્હી-
સમગ્ર દુનિયાના દેશો કોરોનાની મહામારીના ઝપેટમાં છે અને પોતાની રીતે કોરોના સામે લડત લડી રહ્યા છે. કોરોના મામલે નોર્થ કોરિયાની વાત કંઈક અલગ જ છે. તાનાશાહ કિમ જોંગ ઉને દેશમાં કોરોનાના વાયરસને રોકવા માટે ચીન તરફથી આવનાર વ્યક્તિને ઠાર મારવાનો આદેશ આપ્યો છે.
સાઉથ કોરિયામાં તૈનાત અમેરિકન સેનાના કમાન્ડરે શુક્રવારે આ જાણકારી આપી હતી. નોર્થ કોરિયાની નબળી આરોગ્ય સેવાઓ રોમહામારી સામે લડવામાં નિષ્ફળ સાબિત થઇ રહી છે. કોરોના વાયરસના ફેલાવા બાદ કિમે અત્યાર સુધી દેશમાં કોરોનાના એક પણ કેસની પુષ્ટિ કરી નથી. એટલું જ નહીં નોર્થ કોરિયાએ કોરોનાને રોકવા માટે ચીનની સરહદ જાન્યુઆરીમાં જ બંધ કરી દીધી હતી. જુલાઈમાં નોર્થના અધિકારીઓએ કહ્યું હતું કે, ઇમરજન્સીને સર્વોચ્ચ સ્તર પર લઇ જવામાં આવી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments