વડોદરા, તા. ૨૪
વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજશ્રીના સ્વમુખે શ્રી કુષ્ણ રસામૃત મહોત્સવનો પ્રાંરભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત બેન્ડબાજા , ઢોલ - તાસા અને શરણાઈના સૂરે ભવ્ય પોથીયાત્રા યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવજનો ઉપસ્થિત રહ્યા હતા. આ શોભાયાત્રા દરમ્યાન ભક્તો કેસરીયા રંગના વસ્ત્રો ધારણ કર્યા હોવાથી સમગ્ર રાજમાર્ગ કેસરીયા રંગથી છવાઈ ગયો હતો.
વાધોડીયા રોડ ખાતે આવેલ શ્રી કુષ્ણધામના આંગણે વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજશ્રીના સ્વમુખે શ્રી કુષ્ણ રસામૃત મહોત્સવનો પ્રાંરભ કરવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં બહોળી સંખ્યામાં ભક્તો જાેડાયા હતા. તે સિવાય તમામ ભક્તો કેસરીયા રંગથી સજ્જ થઈને પોથીયાત્રામાં જાેડાયા હતા. આ યાત્રામાં યુવા વૈષ્ણવાચાર્યોની ઉપસ્થિતીમાં બેન્ડબાજા , ઢોલ - તાસા અને શરણાઈના સૂરે ભવ્ય યાત્રા યોજવામાં આવી હતી.
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments