અમદાવાદ-
ગુજરાત હાઈકોર્ટની હીરક જયંતિ નિમિત્તે સ્મૃતિ ટપાલ ટિકિટનું વિમાચન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્મૃતિ ટપાલ ટિકિટનું વર્ચ્યુઅલી વિમોચન કરશે. 6 ફેબ્રુઆરીના રોજ સવારે 10 :30 વાગ્યે વર્ચુઅલી વડાપ્રધાન વિમોચન કરશે.ગુજરાત હાઈકોર્ટની સ્થાપનાને 1 મે, 2020ના રોજ 60 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે કોરોનાને કારણે હીરક જયંતિની ઉજવણી સ્થગિત કરી દેવાઈ હતી પરંતુ હવે જ્યારે સ્થિતિ સારી થતી દેખાઈ રહી છે, ત્યારે ઉજવણીના ભાગરૂપે સ્મૃતિ ટપાલ ટિકિટનું વિમોચન કરવામાં આવશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments