રાજકોટ-
ગત માર્ચ માસના મઘ્યાહન બાદ સમગ્ર દેશમાં કોરોના વાઇરસ ત્રાટકતા લોકડાઉન અમલી થતા બસ, ટ્રેન, હવાઇ સેવા ઠપ્પ થયા બાદ જૂન માસમાં અનલોક-1માં પરિવહન, બસ, ટ્રેન હવાઇ સેવા શરૂ થતા સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદરની હવાઇ સેવા શરૂ થતા હાલ રાજકોટ-મુંબઇ અને રાજકોટ-દિલ્હી હવાઇ સેવા શરૂ છે.
ત્યારે કોરોના વાઇરસના કેસોમાં સતત વધારોને ઘ્યાને લઇ સ્પાઇસ જેટ એર કંપનીએ આગામી સપ્ટેમ્બર માસ સુધી રાજકોટ-મુંબઇની હવાઇ સેવા સ્થગિત રાખવા નિર્ણય લીધો હોવાનું જાણવા મળેલ છે.
કોરોના મહામારીના પગલે રાજકોટ-મુંબઇ રૂટની સ્પાઇસ જેટની હવાઇ સેવા ખોરવાયા બાદ હાલ કોરોના વાઇરસના પોઝીટીવછ કેસોમાં થતા વધારાને ઘ્યાને ઇ ફરી આગામી સપ્ટેમ્બર માસ સુધી રાજકોટ-મુંબઇની હવાઇ સેવા સ્થગીત રાખવા સ્પાઇસ જેટ કંપનીએ નિર્ણય લીધો હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments