પ્રજાસત્તાક પર્વ-
દાહોદમાં નવજીવન કોલેજના કેમ્પસમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરેડની સલામી લીધી હતી અને ધ્વજ વંદન કર્યું હતું. પરેડમાં 750થઈ વધુ પોલીસ કર્મીઓએ ભાગ લીધો હતો. નોંઘનિય છે કે, આવર્ષે કોરોના વાયરસની મહામારીને કારણે પ્રજાસત્તાક પર્વમાં મર્યાદિત લોકોની હાજરીમાં આ પર્વની ઉજવણી થઈ રહી છે.
આ અવસરે ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ પર પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઇ રહી છે. અહી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ધ્વજ ફરકાવી સલામી આપી હતી. પ્રદેશ પ્રમુખ તરીકે આ ભાજપ મુખ્યાલયે પહેલીવાર તેમણે ધ્વજવંદન કર્યુ હતુ. રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના વડા મોહન ભાગવતે અમદાવાદના સંઘ કાર્યાલયે ધ્વજ ફરકાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી.72માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તેમણે અહી ધ્વજવંદન બાદ ઉદ્દબોધન પણ કર્યુ હતુ.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments