ગાંધીનગર-
ગુજરાતમાં કોરોનાની મહામારી ઓછી થઇ રહી છે આ બધાની વચ્ચે હવે રાજ્ય સરકારે ધોરણ-12ની પરીક્ષાને લઇને મોટી જાહેરાત કરી છે, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું છે કે ધોરણ-12ની પરીક્ષાઓ હાલની પદ્ધતી પ્રમાણે 1 જુલાઇથી શરૂ થશે. એક ક્લાસરૂમમાં માત્ર 20 વિદ્યાર્થીઓની હાજરી રહેશ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો મુજબ કોરોનાનું સંક્રમણ ન થાય તેવી રીતે આ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે. ધોરણ 12ની પરીક્ષાઑ હાલની પદ્ધતિ પ્રમાણે જ લેવામાં આવશે, પહેલી જુલાઇથી શરૂ થશે પરીક્ષા શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments