સુરત-
ટિકિટ ન મળવાની નારાજગી તોડફોડ સુધી પહોંચી છે. સુરતમાં કોંગ્રેસના કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા ટિકિટ ન મળતા આ તોડફોડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.કોંગ્રેસમાં ટિકિટ વહેંચણીની બબાલ ચરમસીમા પર પહોંચી છે.તોડફોડની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.તો કોંગ્રેસના અમુક નેતાઓ અને કાર્યકરોએ ભાજપના કાર્યકરો દ્વારા આ તોડફોડ કરવામાં આવી હોવાનું જણાવ્યું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments