સુરત-
મળતી માહિતી મુજબ સુરત શહેરના કતારગામ અશ્વિનીકુમાર નજીક આવેલ કાપડની મિલમાં ભીષણ આગ લાગી છે.ઘટના સ્થળે એકસાથે 9 ફાયરની ગાડીઓ પહોંચી છે. આની સાથે જ આગ પર કાબુ મેળવવાં માટેનાં પ્રયત્નો ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યાં છે. આની સાથે જ કુલ 4 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કોઈ જાનહાની ન થઈ હોવાને લીધે લોકોમાં રાહત જોવા મળી રહી છે. આગ એટલી ભયંકર લાગી હતી કે, ધુમાડાનાં ગોટેગોટા દુર-દુરનાં વિસ્તાર સુધી જોવા મળ્યા હતાં. આગની આ ઘટના એ.કે.રોડ ભવાની સર્કલ નજીક બની છે. આની સાથે જ ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો છે. આગને લઈ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments