સુરત-
સુરતના વેસુ રોડ પર આવેલી વીર નર્મદ યુનિવર્સિટીમાં કેમિસ્ટ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર પૂર્ણચંદ્ર રાવે પોતાના જ ક્વાટર્સમાં આપઘાત કરી લીધો હતો. તેઓ ટીચિંગ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. આજે તેઓએ કવાર્ટસમાં જ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હોવાથી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. મૃતક પ્રોફેસરના થોડા સમય પહેલા જ લગ્ન થયા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે મૃતકના પરિવારને જાણ કરવામાં આવી હતી. તેમ જ તેઓએ આ પગલું કેમ ભર્યું અને કોઈ સુસાઇડ નોટ લખી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments