સુરત-
ગુજરાતમાં અમદાવાદ, સુરત સહિતના ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યૂ છે. રાત્રે 9થી 6 વાગ્યા દરમિયાન યોગ્ય કારણ વગર કોઈને બહાર નીકળવાની પરવાનગી નથી. જોકે તેની પાછળનું કારણ કોરોનાનો ફેલાવો રોકી શકાય તેવો છે. હવે કોરોના સમયમાં લોકોની સેવા શનિ અને રવિવારે પણ કરી શકાય તે માટે સુરત કોર્પોરેશનની તમામ ઓફીસને ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સામાન્ય દિવસોમાં રવિવારની રજા હોવા છતાં આ દિવસે પણ કોર્પરેશનના કર્મચારીઓ કામ કરતા હોય તે જાણીને ઘણા ચોંકી ગયા છે. ખુદ કોર્પોરેશનના કર્મચારીઓ માટે પણ આ નિર્ણય ચર્ચાનો વિષય બની ગયો છે. કોર્પોરેશનના કમિશનર બચ્છાનિધિ પાનીએ આ અંગેનો આદેશ કરી દીધો છે અને અમલવારીની જવાબદારી પણ વિભાગીય વડાઓને સોંપી છે
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments