વારાણસી-
વારાણસીની એક સાડીની દુકાનમાં કામ કરતો ધરમેન્દ્ર સિંહ નામનો નેપાળી યુવકની લોકડાઉનને કારણે હાલત કફોડિ બની હતી તેની પાસે ખાવા-પીવાના પૈસા પણ નહતા જેથી તેણે જિલ્લાના કેટલાક નેતાઓનો સંપર્ક કર્યો જેથી તેને કોઇ મદદ મળી રહે.
નેતા પાસે મદદ માગંતા નેતાઓએ ગંગા ઘાટ પર બે કલાક ચક્કર લગાવવા પડશે અને એક કાર્યક્રમમાં માથુ મુંડાવીને માથા પર શ્રી રામ લખવુ પડશે તો તેને 1000 રુપીયા મળશે.ફક્ત બે કલાકમાં 1000 રુપીયા મળવાની વાત સાંભળી તે ખુશ થઇ ગયો અને તેને પોતાનુ માંથુ મુંડાવી નાખ્યું.
પરંતુ આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ધરમેન્દ્ર સિંહને શોધવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ફરાર હોવાના કારણે પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી ત્યારે આજે તે મળી આવ્યો છે પોલીસે તેની પુછપરછ હાથ ઘરી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments