વડોદરા,તા.૨૮
શ્રી કલ્યાણરાયજી મંદિરમાં શ્રી પ્રભૂનો ૧૧૧મો પાટોત્સવ મહોત્સવનું પ્રથમવાર ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે શ્રાવણ માસમાં વૈષ્ણવ સંપ્રદાયની હવેલીઓમાં ભવ્ય અલૌકીક હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને શ્રી કલ્યાણરાયપ્રભુનો વડોદરા ખાતે ૧૧૧મો પાટોત્સવ મહોત્સવ ઓનલાઈન યોજાશે. આ મહોત્સવનું વૈષ્ણવ ઈનરફેઈશ પુષ્ટિમાર્ગીય ઓર્ગેનાઈજેશન(વિપો) પુષ્ટિ ટીવી યુ ટ્યુબ ચેનલના માધ્યમથી પ્રસારણ કરવામાં આવશે. આ પ્રસારણ ૨૯ જુલાઈથી ૩૧ જુલાઈ સુધી રાત્રે ૮ વાગ્યે કરવામાં આવશે. આ મહોત્સવમાં ચંપારણ, અમદાવાદ અને મુંબઈમાં બિરાજમાન વલ્લભકુલ આચાર્ય ચરણો, વિદ્વાન શાસ્ત્રીજી, વૈષ્ણવ મહાનુભાવોના ઉદ્દબોધનોનું દિવ્ય સત્સંગ સભા રૂપે ઓનલાઈન પ્રસારણ કરાશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments