ત્રણ ત્રણ વર્ષથી સંજયનગરના રહીશોને ઘર વિહોણા કરી નાખીને હજુ સુધી ઘર આપવામાં આવ્યું નથી.આ ઉપરાંત છ-છ માસથી પ્રતિમાસ ચુકવાતું બે હજાર જેટલું નજીવું ભાડું પણ અપાયું નથી.આ બધી બાબતોને લઈને તેમજ સંજયનગર ખાતે હજુ સુધી એક ઈટ પણ મુકાઈ નથી.આ સામે આંદોલન કરી રહેલા સંજયનગરના રહીશો દ્વારા પ્લે કાર્ડ દર્શાવીને અને સૂત્રોચ્ચાર કરીને આંદોલન જારી રાખવામાં આવ્યું હતું
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments