અમદાવાદ-
51 શક્તિપીઠ માનું એક ગણાતું પરમ શ્રદ્ધા અને આસ્થાનું તીર્થધામ અંબાજી મંદિર નવરાત્રીના દિવસોમાં દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે. કોરોનાના કારણે મંદિર અમુક સમય માટે દર્શનાર્થીઓ માટે બંધ રખાયુ હતું. પરંતુ નવરાત્રીમાં દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે.
માઈભકતોને દર્શન કરવાનો સમય સવારે 8થી11.30, બપોરના 12.30 થી 4.15 સુધી તથા સાંજે 7થી9 રાખવામાં આવ્યો છે. બપોરે 4.15 થી 7 સુધી મંદિર બંધ રહેશે. આરતી સવારે 7.30 કલાકે તથા સાંજે 6.30 કલાકે કરવામાં આવશે. નવરાત્રીમાં અંબાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેતા માઈ ભકતોમાં ધર્મોલ્લાસ છવાયો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments