નવી દિલ્હી,તા.૯
કોરોના વાયરસના કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૩ સિઝનને લઇને સ્થિતિ સ્પષ્ટ નથી થઇ રહી છે. માહિતી પ્રમાણે હવે આઇપીએલના આયોજનના સ્થળને લઇને બીસીસીઆઇ ૩-૨માં વહેંચાઇ ગયુ છે. રિપોટ્ર્સ પ્રમાણે, બીસીસીઆઇના અધિકારીઓએ જાણકારી આપી છે કે આઇપીએલનુ આયોજન ભારતમાં જ થશે. જોકે સ્થિતિ સ્પષ્ટ નથી થાય તો લીગને ભારતની બહાર કરાવવાની પણ માંગ થઇ રહી છે. બોર્ડના અધિકારીઓએ નામ નામ આપવાની શરતે કહ્યું કે ઇન્ડિયા આઇપીએલ કરાવવાને લઇને પલડુ ૩-૨થી ભારે છે. બીસીસીઆઇના અધિકારીનુ કહેવુ છે કે ઇન્ડિયામાં આઇપીએલનુ આયોજન કરાવવા પર દેશના લોકોમાં પાઝિટીવ મેસેજ જશે, એટલુ જ નહીં વિદેશમાં જવાનો અર્થ છે કે ખેલાડીઓને મેદાન પર ઉતરતા પહેલા જ નવી ગાઇડલાઇન્સનો સામનો કરવો પડશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments