રાનકુવા
ચીખલી જુની મામલતદાર કચેરી ખાતે તાલુકા પંચાયતનું મસમોટું બોર્ડ ન ખસેડાતા અરજદારો અવઢવમાં મુકાય રહ્યા છે. ચીખલી તાલુકા પંચાયતની કચેરીનું અદ્યતન મકાનમાં સ્થાનાંતર થયાના ઘણો સમય વીતી ગયો છે પરંતુ જુની મામલતદાર કચેરી ખાતે તાલુકા પંચાયતનું મસમોટું બોર્ડ હજી પણ ખસેડવાનો વહીવટી તંત્ર પાસે સમય નથી. જોકે તાલુકા પંચાયતનો ઉપરોક્ત બોડૅને કારણે અરજદારો અવઢવમાં મુકાઇ જતા હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકો મામલતદાર કચેરીમાં કામો માટે આવતા હોય છે ત્યારે તંત્ર આ બોર્ડને હટાવવા માટેની તસ્દી લે તેવી માંગ ઉઠી છે. અરદારોને ધક્કો પડે છે અને સમયનો વ્યય થાય છે તેથી ઘટતું કરવા તંત્ર સમક્ષ લોકોએ રજૂઆત કરી હતી.1
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments