રાજકોટના ટાગોર રોડ પર બનવા પામ્યો છે. અહીં એક રસ્તો ખોદવામાં આવ્યો છે પરંતુ ત્યાં ‘અહીં કામ ચાલું છે’ તેવું બોર્ડ કે બેરિકેડ મુકવામાં આવી ન હોવાથી એક ઈનોવા કાર તેમાં ખાબકી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે તેમાં ચાર લોકો સવાર હતા પરંતુ સદભાગ્યેકોઈને કશું થયું નહોતું પરંતુ કાર એટલી ખરાબ રીતે ફસાઈ ગઈ હતી કે તેને ક્રેઈનની મદદથી બહાર ખેંચવી પડી હતી.