સુરત,
અમદાવાદ બાદ હવે , સુરતમાં હવે કોરોના કેસનો રાફડો ફાટી રહ્યો છે તેવામાં સુરતની હોસ્પિટલોમાં કરોના માટેના ઇજેક્શનની તંગી વર્તાઇ રહી છે જેના કારણે , સુરતના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહી નથી અને તેઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.તેના પગલે નવસારીના સાંસદ સી.આર. પાટીલે ગુજરાત રાજ્યના આરોગ્ય કમિશનને પત્ર લખ્યો છે.
આ ઈન્જેક્શન વગર કેટલાક દર્દીનાં મોત થયાનું સામે આવ્યું છે. ખાનગી હૉસ્પિટલમાં દાખલ દર્દીનાં સ્વજન આ ઈન્જેક્શન માટે સતત સિવિલ હૉસ્પિટલના ધક્કા ખાતા હોય તેવું જાણવા મળ્યું છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments