ભરૂચ
ભરૂચના કોવીડ સ્મશાન ખાતે જયારે બે પુત્રીઓએ તેમના પિતાને અગ્નિદાહ આપ્યો ત્યારે કરૂણ દ્રશ્યો જાેવા મળ્યાં હતાં ભરૂચમાં પિતાનું કોરોનાના કારણે મૃત્યુ થયા બાદ બંને દિકરીઓએ પીપીઇ કીટ પહેરી તેમના પિતાને અગ્નિદાહ આપ્યો હતો. ભરૂચ શહેરમાં રહેતાં એક વ્યકતિનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તેમના મૃતદેહને હોસ્પિટલથી સીધો સ્મશાન ખાતે લાવવામાં આવ્યો હતો. પિતાના મૃત્યુની જાણ થતાં તેમની પુત્રી સીધી સ્મશાન ખાતે પહોંચી હતી પણ પિતાના અંતિમ દર્શન કરી શકી ન હતી. પ..હવે જાેઇએ આજે મંગળવારના રોજ બનેલી ઘટના જાેઇએ તો ભરૂચમાં રહેતાં મિઠાઇવાળા પરિવારના મોભીનું અવસાન થતાં મૃતદેહને કોવીડ સ્મશાન ખાતે લાવવામાં આવ્યો હતો. જયાં તેમની બંને પુત્રીઓએ પીપીઇ કીટ પહેરીને પિતાને અગ્નિદાહ આપ્યો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments