દિલ્હી:
આતંકી સંગઠન અલ-કાયદાના ચીફ અલ જવાહીરીનું મોત થયું છે. અરબ ન્યૂઝના અહેવાલથી મળી રહેલા સમાચારો અનુસાર અલ જવાહીરીનું અફગાનિસ્તાનમાં મોત થયું છે. રિપોર્ટ અનુસાર તેનું મોત પ્રાકૃતિક કારણોથી થયું. જવાહીરી છેલ્લી વખત આ વર્ષે 9/11ના હુમલાની વરસી પર જારી કરવામાં આવેલા એક વીડિયોમાં જોવા મળ્યો હતો.
જો કે, તમને જણાવી દઇ કે, અલ-કાયદા એક મોટું આતંકી સંગઠન છે જેની કમાન ક્યારે આતંકી ઓસામા બિન લાદેનના હાથમાં હતી. વર્ષ 2011માં ઓસામા બિન લાદેશના મોત બાદ આ સંગઠનની દેખરેખ અલ-જવાહીરીની નિગરાનીમાં ચાલી રહી હતી. જો કે, આતંકી સંગઠન અલ કાયદાએ હજુ સુધી આ સમાચારોની કોઈ પુષ્ટિ કરી નથી. અલ-જવાહીરીના આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન પ્રથમ વખત આફગાનિસ્તાનના પ્રવાસ ગયા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments