વડોદરા શહેરમાં સમાવવામાં આવેલ ગામોમાં હરણીનો પણ સમાવેશ થાય છે. આ ગામની ઓફિસ બહાર વર્ષોથી સરદાર વલ્લભભાઈ પટેલની અર્ધ પ્રતિમા આવેલ છે. પરંતુ પાલિકાના હાથમાં સત્તાના સૂત્રો આવ્યા પછીથી આ પ્રતિમાની જાળવણીને માટે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. જેને લઈને આ સરદારની પ્રતિમા બિસ્માર હાલતમાં આવી ગઈ છે. આજે સરદાર જયંતિએ આ બાબતને સામાજિક કાર્યકર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ અતુલ ગામેચીએ ઉજાગર કરીને તંત્રના કાં આમળ્યા હતા.
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments