ભરુચ

સાંડેસરા ગ્રૂપ વિરુદ્ધ 5000 હજાર કરોડ કૌભાંડ મામલો સામે આવતા કૌભાંડ મામલે કોંગ્રેસના નેતા એહમદ પટેલની પૂછપરછ તેમના દિલ્લી નિવાસ સ્થાને કરવામાં આવી રહી છે આ જ બાબતે તેમના દિકરો ફૈઝલની ઓગસ્ટ 2019મા પુછપરછ ED દ્વારા કરવામાં આવી હતી  હાલ ફરી એક વાર EDની ટીમ એહમદ પટેલના ઘરે પહોચી છે, જેના કારણે  તેમના પરિવારજનોની વધી શકે છે.