કોરોના કહેર વચ્ચે અમદાવાદના ભદ્ર મંદિર પાસે આવેલા દરવાજાનું સમારકામ ચાલી રહ્યું છે. જ્યારે ભદ્ર મંદિર નજીકના પાથરણા બજાર બંધ રાખવામાં આવ્યું હતું.