અમદાવાદ-
કોરોના કાળથી શાળા-કોલેજો સહીતની શિક્ષણ સંસ્થાઓ બંધ છે અને આ સમયગાળા દરમ્યાનની વિદ્યાર્થીઓની ફી વિશે વિવાદ ચાલી રહ્યો છે. હાઈકોર્ટે ટયુશન સિવાયની ફી ન લઈ શકાય તેવું સ્પષ્ટ કરી સરકાર શાળા-સંચાલકોને સર્વસંમત માર્ગ નકકી કરવા સુચવ્યુ હતું.
રાજય સરકારે 15 થી 25 ટકા ફી ઘટાડવા સુચવ્યુ હતું. પરંતુ શાળા સંચાલકો માન્યા ન હતા. જયારે રાજય સરકાર હવે હાઈકોર્ટ પહોંચી છે. ફી ઘટાડવા કે સમાધાન કરવા શાળા સંચાલકો તૈયાર થતા ન હોવાની રજુઆત કરી હતી ત્યારે હાઈકોર્ટે ફી મુદ્દે વલણ સ્પષ્ટ કરવા શાળા સંચાલકોને આદેશ કર્યો છે.
કોરોના કાળથી શાળા-કોલેજો સહીતની શિક્ષણ સંસ્થાઓ બંધ છે અને આ સમયગાળા દરમ્યાનની વિદ્યાર્થીઓની ફી વિશે વિવાદ ચાલી રહ્યો છે. હાઈકોર્ટે ટયુશન સિવાયની ફી ન લઈ શકાય તેવું સ્પષ્ટ કરી સરકાર શાળા-સંચાલકોને સર્વસંમત માર્ગ નકકી કરવા સુચવ્યુ હતું.
રાજય સરકારે 15 થી 25 ટકા ફી ઘટાડવા સુચવ્યુ હતું. પરંતુ શાળા સંચાલકો માન્યા ન હતા. જયારે રાજય સરકાર હવે હાઈકોર્ટ પહોંચી છે. ફી ઘટાડવા કે સમાધાન કરવા શાળા સંચાલકો તૈયાર થતા ન હોવાની રજુઆત કરી હતી ત્યારે હાઈકોર્ટે ફી મુદ્દે વલણ સ્પષ્ટ કરવા શાળા સંચાલકોને આદેશ કર્યો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments