જામનગર-
જિલ્લાના ધ્રોલ શહેર અને તાલુકામાં ક્રાઈમ વધી રહ્યો છે, જેને લઈ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ દ્વારા રાજ્યના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા અને જિલ્લા પોલીસ વડાને પત્ર લખી અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે.
ધ્રોલમાં ધોળે દિવસે જાહેર રોડ પર સરાજાહેર હત્યા થઈ રહી છે, બપોરે પતિની હાજરીમાં પતિને મારીને પત્નિ પર દુષ્કર્મ કરવાની ઘટના બની હતી. તેમજ દારૂ-જુગારની બદીનો હીસાબ નથી, આ સ્થિતિમાં લોકોનો ભરોસો પોલીસતંત્ર પરથી ઉઠી જાય તેવી ધ્રોલ શહેર અને તાલુકાની સ્થિતિ છે.ધ્રોલ શહેર અને તાલુકામાં અસામાજિક પ્રવૃતિ પર અંકુશ આવે, અસામાજિક તત્વો સામે કડક હાથે કામ લેવામાં આવે તથા શહેર અને તાલુકામાં અસામાજિક તત્વોને બદલે કાયદાનું સાશન આવે તેવી કડક કાર્યવાહી હાથ ધરવા ભારપૂર્વક પત્રમાં રજૂઆત કરવામાં આવી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments