ચોમાસામાં આવેલ પુરમાં ઓવારા પરથી ફરી કાદવ-કીચડ થઈ જતાં કામનાથ મહાદેવ પાસે વિશ્વામિત્રી નદીના ઐતિહાસિક ઘાટના કંડાર થયેલા પગથિયાની કાવડ યાત્રા સમિતિ દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી. જેમાં વાવ પાસે ગત વખતે મળી આવેલ મૂર્તીની સ્થાપના કરી પૂજા-અર્ચના કરાઈ હતી. ઉપરાંત અનેક અલભ્ય શીલ્પ, કલાકૃતીઓની પણ સફાઈ કરાઈ હતી. જ્યારે મીઠા પાણીનું ઝરણું પણ જાેવા મળ્યું હતું.
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments