પોતે જ અને પોતાના આકાઓએ ઘડેલી આચારસંહિતાઓ સાથે સ્વાર્થવશ સગવડિયા બાંધછોડ કરી કાળમુખા કોરોનાને મોકળું મેદાન આપનાર રાજકારણીઓને ન્યાયના કઠેડામાં ઊભા કરી તેમને ગંભીર સજા સુનાવાય એવા કોઈ સંજાેગો-સ્વાતંત્ર્ય અને ખાસ તો તટસ્થ વ્યવસ્થા તંત્ર જ નથી. જાે એમને પોતાને કોરોના થાય તો આ કોરોના સ્પ્રેડરો મોંઘીદાટ હોસ્પિટલમાં સરકારી ખર્ચે ઈચ્છિત સારવાર આસાનીથી મેળવી શકે પણ એમના પાપે ફેલાયેલા કોરોનાના શિકાર એવા મધ્યમવર્ગીય અને ગરીબો બિચારા કયાં જાય? અને શું કરે?
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments