ગાંધીનગર-
રાજ્યભરમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે તેવામાં એક મહત્વનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ સમગ્ર રાજ્યમાં આગામી 1 ઓગષ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકો ને તેમજ જાહેરમાં થૂકનારા લોકો માટે દંડની રકમ વધારવાની જાહેરાત કરી છે.
આગામી 1 ઓગસ્ટથી માસ્ક ન પહેરનાર વ્યક્તિઓને 500 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં હાલ આ દંડની રકમ રૂપિયા 200 છે, તે હવે 1 ઓગષ્ટ થી 500 રૂપિયા કરવામાં આવશે. આ સાથે જ મુખ્યમંત્રીએ નાગરિકોને માસ્ક સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તે હેતુસર એવો પણ નિર્ણય કર્યો છે કે રાજ્યમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર 2 રૂપિયાની નજીવી કિંમતે સાદા માસ્ક નાગરિકોને મળી શકશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments