નવી દિલ્હી
બીસીસીઆઈએ આગામી એન્યુઅલ જનરલ મીટિંગ અમદાવાદના મોટેરાના સરદાર પટેલ સ્ટેડિયમમાં યોજવાનો નિર્ણય કર્યો છે. બીસીસીઆઈની આ 89મી બેઠક 24મી ડિસેમ્બરે યોજાશે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે રાજ્ય ક્રિકેટ સંઘોને આ જાણકારી આપી હતી.
આ બેઠક પહેલા 22મી ડિસેમ્બરે તમામ સભ્યોનો આરટીપીસીઆર ટેસ્ટ કરાશે, જેના પરિણામ 23મી ડિસેમ્બરે આવશે. આ ઉપરાંત બેઠકમાં કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવશે. કોરોના મહામારીના કારણે અગાઉ આ બેઠક રદ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે મોટેરામાં ઇંગ્લેન્ડની ટીમ બે ટેસ્ટ મેચ અને 5 ટી-20 મેચ રમશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments