વડોદરા મહાનગર પાલિકા દ્વારા મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિએ પુષ્પમાળા અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. ગાંધી નાગરગૃહ ખાતે ગાંધીજીની અને સંગમ પાસે લાલ બહાદુર શાસ્ત્રીજીની પ્રતિમાને મૈયા ડો.જિગીષાબેન શેઠ સહિતના અગ્રણીઓએ પુષ્પાનજલી અર્પણ કરી હતી. આ પ્રમાણે શાસ્ત્રીજીને પ્રતિમા ખાતે સંગમમાં કાર્યક્રમ યોજાયો હતો.