અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમઝોનના નવરંગપુરા વોર્ડમાં આવેલ પેરેડાઈઝ ટાવરની સામે સંસ્કાર -૨ કોમ્પલેક્ષ થી મૃદુલ પાર્ક ગવર્મેન્ટ ઓફિસર્સ કવાટર્સથઈ મ્યુ. કોર્પો.ત્રિકોણીયા ગાર્ડન થઈ સ્ટેટ્સ રેસીડેન્સી થઈ અનુપમા સોસાયટી પાસે ગુલબાઈ ટેકરા જતા રસ્તાનું “તારક મહેતા માર્ગ” નામાભિધાન કરવામાં આવ્યું હતું. “તારક મહેતા કા ઉલટા ચશ્મા” સિરીયલના નિર્માતા અસિત કુમાર મોદી તેમજ મેયર તેમજ હિતેશ પોચી તેમજ તારક મહેતાની પુત્રી ઇશાની મહેતા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments