રાજકોટ-
ગોંડલના હઝુર પેલેસના રાજા અને રાણીને રિપોર્ટ પોઝિટિવગોંડલ રાજવી પરિવાર કોરોનાની ઝપટમાંગોંડલના મહારાજા સાહેબ અને મહારાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવહઝુર પેલેસના નિવાસ સ્થાને જ મહારાજા અને મહારાણી સાહેબને હોમ આઈસોલેટ કરવામાં આવ્યાં છે.આરોગ્ય વિભાગે પેલેસના કર્મચારીઓને પણ ક્વોરન્ટાઈન કરવાની તજવીજ હાથ ધરી
મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના ગોંડલનો રાજવી પરિવાર પણ કોરોનાની ચપેટમાં આવી ગયો છે. ગોંડલના મહારાજા જ્યોતીન્દ્રસિંહજી જાડેજા-મહારાજા સાહેબ અને મહારાણીકુમુદકુમારીબા જાડેજા-મહારાણી સાહેબ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ ગોંડલના હઝુર પેલેસના નિવાસ સ્થાને જ મહારાજા સાહેબ અને મહારાણી સાહેબને હોમ આઈસોલેટ કરવામાં આવ્યાં છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments