પાદરા
પાદરામાં ભાદરવા સુદ-૩ (ત્રીજ) એટલે કે કેવડાત્રીજ હોઈ આજે પાદરાના મહાદેવ મંદિરમાં કુમારીકાઓએ સારા પતિની પ્રાપ્તિ માટે અને સોભાગ્યવતી સ્ત્રીઓએ પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. ભગવાન મહાદેવજીની કેવડાત્રીજના દિવસે પૂજા કરનારને ઈચ્છિત ફળપ્રાપ્તિ થતી હોય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓના પતિના આરોગ્યની પ્રાપ્તિ સાથે દીર્ઘાયુ થશે ત્યારથી કેવડાત્રીજનું વ્રત કરવામાં આવે છે.
પાદરાના મહાદેવના વિવિધ મંદિરોમાં કુમારીકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓએ કેવડાત્રીજની ઉજવણી કરી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments