જામનગર-
જામનગર જિલ્લામાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આજે 366 કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીના એક જ દિવસમાં નોંધાયેલા કેસનો સૌથી મોટો આંકડો છે. તો કોવિડની સારવાર દરમિયાન 70 દર્દીઓના મોત નિપજ્યા હતા.જામનગર જિલ્લામાં આજે 366 કેસ નોંધાયા છે તેમાં 234 કેસ શહેરી વિસ્તારમાં અને 132 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. તો 233 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહેતા આજે ડીસ્ચાર્જ કરવામા આવ્યા હતા. તો આજે કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન 70 દર્દીઓના મોત નિપજ્યા હતા.જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 2 લાખ 88અ હજાર 512 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 2 લાખ 28 હજાર 615 લોકોના સેમ્પલ લેવામા આવ્યા છે.
સ્વૈચ્છિક બંધનો આજે અંતિમ દિવસજામનગર શહેરમાં જામનગર ચેમ્બર ઓફ કોમર્સ અને બ્રાસ ઈન્ડસ્ટ્રીઝ તરફતી આપવામા આવેલા ત્રણ દિવસના સ્વૈચ્છિક બંધનો આજે અંતિમ દિવસ હતો. બંધની અપીલ અને રવિવારનો દિવસ હોય શહેરની મોટાભાગની બજારો બંધ જોવા મળી હતી. જો કે, કેટલાક વિસ્તારમાં ચા પાનની અને ખાણી પીણીની દુકાનો ખુલ્લી જોવા મળી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments