મુંબઇ-
કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લેતા મહારાષ્ટ્રમાં લોકડાઉનને ૩૦ સપ્ટેમ્બર સુધી વધારવામા આવ્યુ સામાનો અને લોકોની સુવિધા માટે આંતરાજય યાત્રાની અનુમતિ આપવામા આવી છે. આ સાથે જ પ્રાઇવેટ બસ અને મિની બસ સેવાને પણ ચલાવવાની મંજુરી આપવામાં આવી છે. આ માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટ કમિશ્નર એસઓપી જારી કરશે દેશમાં કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત રાષ્ટ્ર મહારાષ્ટ્ર છે કોરોના સંક્રમણને ધ્યાને લઇ રાજય સરકારએ લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments