અમદાવાદ
ઇંગ્લેંડ સામેની ટેસ્ટ સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ 4 માર્ચ થી રમાનારી છે. ત્યાર બાદ 5 T20 શ્રેણીની શરુઆથ થશે. T20 બાદ બંને દેશ વચ્ચે પુણેમાં વન ડે શ્રેણીની શરુઆત થશે. જેમાં ટીમ ઇન્ડીયા (Team India) ના કેટલાક ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. BCCI આ પગલુ ખેલાડીઓ પર વર્કલોડને લઇને લેનાર છે.
રોહિત શર્માઃ ટીમ ઇન્ડીયાનો સ્ટાર ઓપનર ટેસ્ટ સિરીઝમાં ટીમ ઇન્ડીયા માટે હિસ્સો રહ્યો છે. ત્યાર બાદ તે T20 પણ રમતો જોવા મળશે. આવામાં તેની પર વધતા દબાણને લઇને તેને વન ડે શ્રેણી દરમ્યાન આરામ અપાઇ શકે છે.
ઋષભ પંતઃ ટીમ ઇન્ડીયાનો વિકેટકીપર અને મેચ વિનર. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પંત ફિટ છે. ટેસ્ટ બાદ તે T20 શ્રેણી પણ રમતો જોવા મળી શકશે. પરંતુ ત્યારબાદ વન ડે શ્રેણીમાં તેને આરામ મળી શકે છે. ટીમ મેનેજમેન્ટ તેને આરામ આપી શકે છે.
વોશિંગ્ટન સુંદરઃ ટીમ ઇન્ડીયાના ઓલરાઉન્ડરને પણ ઇંગ્લેંડ સામેની રમાનારી વન ડે શ્રેણીમાં આરામ મળી શકે છે. સુંદર હાલમાં ટેસ્ટ મેચમાં રમી રહ્યો છે. બાદમાં T20 શ્રેણીમાં પણ ટીમોનો હિસ્સો રહેશે. આમ તેના પર પણ વધતા વર્ક લોડને ધ્યાને રાખીને તેને આરામ મળી શકે છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments