દિલ્હી-
ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પાંચ ઓગસ્ટએ ભુમીપુજન થવાનું છે. જેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. પ્રધાનમંત્રી મોદી આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. ત્યારે ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને ભાજપના કેટલાક નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જેના લીધે ઉમા ભારતીની ચિંતામાં વધારો થયો છે.
ઉમાભારતીએ કહ્યું કે તે ભુમીપુજનના કાર્યક્રમમાં તો આવશે પરંતુ કાર્યક્રમ સ્થળ પર હાજર નહીં રહે. પણ સરયૂ નદીના કિનારે હાજર રહેશે. ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ એ ટ્વીટ કરી જણાવ્યું કે જ્યારથી અમિત શાહ તેમજ ભાજપના કેટલાક નેતાને કોરોના પોઝિટિવ થયાનું સાંભળ્યું છે ત્યારથી ભૂમિપૂજનમાં હાજર રહેનાર પીએમ મોદીને લઈને ચિંતિત છું. જેના લીધે મેં અધિકારીઓને સૂચના આપી દીધી છે કે હું ભુમિપૂજનના કાર્યક્રમ દરમિયાન અયોધ્યામાં સરયૂ નદીના કિનારે રહીશ.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments