અમદાવાદ-
કોરોનાનો કહેર વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં વધારો થયો છે. આણંદના સારસા ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આગામી 16 તારીખ સુધી 7 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે આ નિયમ લાગુ નહીં પડે તમામ વ્યાપારીઓને વહેલી સવારથી 11 વાગ્યા સુધી વેપાર કરવાની છૂટ આપવામાં આવી છે. 25 જેટલા લોકો કોરોના સંક્રમિત સામે આવતા નિર્ણય લેવામાં આવ્યો છે. ગત સપ્ટેમ્બરમાં પણ સારસાએ સંક્રમણ અટકાવવા 10 દિવસનું લોકડાઉન રાખ્યું હતું. 20 હજાર જેટલી વસ્તી ધરાવે છે સારસા ગામ.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments