અંબાજી-

અંબાજીના ત્રિશુલિયા ઘાટ પર વધુ એક ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો છે. ૩૫ દિવસમાં ત્રિશુલીયા ઘાટી પર ૬ અકસ્માત સર્જાયા છે. અગાઉ ૪ ટ્રક અને ૧ કારનો અકસ્માત થઈ ચુક્્યો છે.ધીમી ગતિએ એ રોડની કામગીરીને કારણે અકસ્માતની ઘટનામાં વધારો થઇ રહ્યો છે તેવો વાહનચાલકો આક્ષેપ કરી રહ્યા છે. છેલ્લા ૬ માસથી ફોર લેનનું કામકાજ ચાલી રહ્ય્šં છે.