વડોદરા-
વડોદરા જિલ્લાના સાવલીમાં દોશીવગા માં આવેલ રેટિયાપોળ વિસ્તારમાં રહેતાં 51 વર્ષીય હિતેન્દ્રકુમાર,જ્યંતીલાલ રાવ નામના આધેડ વ્યક્તિ એ પોતાના ઘર માં ગળેદોરડું બાંધી લટકી જઈ અગમ્યકારણ સર આત્મહત્યા કરી હતી બનાવ ના પગલે આપ્તજનો અને પાડોશી ઓ ના લોકટોળાં ભેગાં થયાંહતા. મળતી માહિતી મુજબ સાવલી પોલીસ એ લાશ નો કબજો મેળવી સરકારીદવાખાને પી,એમ, કરાવવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.કોરોના ના કપરાકાળ માં નોકરી ધંધા રોજગાર ન હોવાને કારણે આર્થિક સંકડામણ ને લઇ આત્મહત્યા કરી હોવાની લોકચર્ચા જાણવા મળી રહી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments