વડોદરા-

વડોદરા જિલ્લાના સાવલીમાં દોશીવગા માં આવેલ રેટિયાપોળ વિસ્તારમાં રહેતાં 51 વર્ષીય હિતેન્દ્રકુમાર,જ્યંતીલાલ રાવ નામના આધેડ વ્યક્તિ એ પોતાના ઘર માં ગળેદોરડું બાંધી લટકી જઈ અગમ્યકારણ સર આત્મહત્યા કરી હતી બનાવ ના પગલે આપ્તજનો અને પાડોશી ઓ ના લોકટોળાં ભેગાં થયાંહતા. મળતી માહિતી મુજબ સાવલી પોલીસ એ લાશ નો કબજો મેળવી સરકારીદવાખાને પી,એમ, કરાવવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.કોરોના ના કપરાકાળ માં નોકરી ધંધા રોજગાર ન હોવાને કારણે આર્થિક સંકડામણ ને લઇ આત્મહત્યા કરી હોવાની લોકચર્ચા જાણવા મળી રહી છે.