વડોદરા-
હાલ રાજ્યભરમાં આયોજિત વન મહોત્સવના ભાગરુપે ઠેર ઠેર વૃક્ષા રોપણ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત શુક્રવારના રોજ ગુજરાતના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને કરજણ તાલુકાના કંડારી સ્થિત ગુરુકુલ ખાતે ૭૧ મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો.
જેમાં દર્ભાવતીના ધારાસભ્ય શૈલેશભાઈ મહેતા (સોટ્ટા), વાઘોડીયાના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ,કરજણ શિનોર પોરના પુર્વ ધારાસભ્ય અક્ષય પટેલ, જિલ્લા સમાહર્તા, જિલ્લા વિકાસ અધિકારી, ડી.એફ.ઓ શ્રી, તાલુકા પંચાયત પ્રમુખ દિપ્તિ બેન ભટ્ટ, જીલ્લા ભાજપ પ્રમુખ દિલુભાજી ચુડાસમા અને અન્ય મહાનુભવો ઉપસ્થિત રહયા હતા. વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ તાલુકાના પુરગ્રસ્ત ગામો માટે મશીનવાળી નાવડીનું લોકાર્પણ કર્યુ હતુ. ગૃહમંત્રીએ નાવડીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતું…
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments