વાંસદા, વાંસદા તાલુકાના વાંદરવેલા પી.એચ.સી. સેન્ટરમાં તારીખ ૮ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ વાંદરવેલા કેન્દ્રની તમામ શાળાના શિક્ષકોએ એક સાથે ભેગા મળી કોવિડ ૧૯ની વેક્સિન મુકાવી હતી. પી.એચ.સી.નો સ્ટાફ તેમજ ડૉ. કલ્પેશ પટેલએ રસી મુકાવતા તમામ શિક્ષકોને કોવિડ ૧૯ વિશે સમજુતી આપી અને તેની સામે કઈ રીતે સુરક્ષિત રહેવું તેની પણ જાણકારી આપી હતી. શિક્ષકોની સમૂહ ભાવના જાેઈ પી.એચ.સી.ના સ્ટાફ તેમજ ડૉ. કલ્પેશ પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા કોરોના રસી આપવાની હાલ કાર્યવાહી થઇ રહી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments